‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસે’ યોગ સાધનામાં જોડાવવા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની અપીલ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસે’ યોગ સાધનામાં જોડાવવા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની અપીલઆગામી 21મી જૂને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે બનાસકાંઠાના નડાબેટ ખાતે કરવામાં આવશે. પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતના નાગરિકોને 21મી જૂને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગ સાધનામાં જોડાઈને આરોગ્યપ્રદ જીવન તેમજ રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપે તેવી વિનંતી કરી હતી. … Read more